Newsbeat

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, ઉનાળુ વેકેશન સિઝન માથે પડી

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટુરિઝમ સેક્ટર પર માઠી અસર થઈ છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટુરિઝમ સેક્ટર પર માઠી અસર થઈ છે....

જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ

જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો. માણાવદર શહેરમાં અઢી તેમજ ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થતાં ખેતરોમાં...

સંરક્ષણ મંત્રાલયની ફરી કોન્ફરન્સ : કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, ‘ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું’

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયા બાદ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ફરી કોન્ફરન્સ યોજી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે...

India Pakistan War: ‘હવે કોઇ પણ આતંકી કાર્યવાહીને યુદ્ધ માનવામાં આવશે’,ભારત સરકારનો મોટો નિર્ણય

પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસો ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો જો ભારતમાં કોઈ આતંકવાદી હુમલો...

ભારત બાદ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન પર લગાવ્યો જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ, મિસાઇલ હુમલા અંગે કરી સ્પષ્ટતા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ખોટા દાવાઓ અને નકલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ વાઈરલ થઇ રહી છે ભારત...

બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ...

પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે કચ્છમાં ઍલર્ટ; બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ, બ્લેકઆઉટ કરાશે

PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર'...

ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં...