Newsbeat

પાડોશી દેશ વચ્ચે તણાવ વચ્ચે ભારતના રાજ્યકક્ષાના મંત્રી પુતિનને મળ્યા

INDIAN STATE DEFENCE MINISTER MEET PUTIN : 80 માં વિજય દિવસની વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું રશિયામાં આયોજિત...

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી ટ્રેનો રદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત,...

ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, માઉન્ટ આબુમાં બ્લેક આઉટ માટે દિશા-નિર્દેશ જાહેર

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે...

સુરક્ષા દળોની દેખરેખ હેઠળ સરળતાથી ચાલી રહી છે વૈષ્ણોદેવીની યાત્રા, ભક્તોએ કરી સેના અને સરકારના પ્રયાસોની પ્રશંસા

પહેલા માં વૈષ્ણોદેવીના દર્શન માટે યાત્રા પર જતા શ્રદ્ધાળુઓમાં ઘણો ડર હતો, પરંતુ હવે સુરક્ષા દળોની દેખરેખને કારણે તેમનામાં ઘણો...

OPERATION SINDOOR : ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બિરદાવતું સંઘ

OPERATION SINDOOR : ઘાતકી હત્યાકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવાની કાર્યવાહીથી રાષ્ટ્રના આત્મસન્માન અને હિંમતમાં વધારો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ...

પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, ગભરાટમાં સ્ટોક કરવાની જરૂર નથી: ઈન્ડિયન ઓઇલની અપીલ

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન...

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચીનનું ફરી મોટું નિવેદન, શાંતિ અને સ્થિરતા જાળવવા ધૈર્ય રાખવા અપીલ

ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર ચીને મોટુ નિવેદન આપ્યું છે ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર ચીને મોટુ નિવેદન...

‘ભારત વિજયી છે અને વિજયી રહેશે’, CM યોગીએ યુદ્ધ જેવા વાતાવરણમાં પાકિસ્તાનને પડકાર ફેંક્યો

CM યોગી આદિત્યનાથે આતંકવાદને લઈને પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે તેણે એટલી મોટી ભૂલ કરી છે કે હવે તે...

ભારતીય રેલવે વિભાગ જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેન દોડાવશે

INDIAN RAILWAY : વિતેલા કેટલાક દિવસથી રોજ પાકિસ્તાન કોઇને કોઇ રીતે ભારતને નુકશાન પહોંચાડવાનું કાવતરું કરી રહ્યું છે, જેમાં નિષ્ફળ...

જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી

ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. ઓપરેશન સિંદૂરમાં...