Newsbeat

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય

Air India and IndiGo Cancel Flights : ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં...

પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી… ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ

India-Pakistan Conflict: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આવતા અઠવાડિયે સંસદીય સમિતિને પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ વિશે...

મહારાષ્ટ્રના વાશીમમાં અજંપો: બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો

Washim Violence: મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે...

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 466 ન્યાયાધીશોની બદલીઃ ડિસ્ટ્રિક્ટ કેડરના 63 જજનો પણ કરાયો સમાવેશ

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સફરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના 203 સિવિલ જજ, 200 સિનિયર સિવિલ જજની...

ભારત સરકારે માલદીવને કરી 50 મિલિયન ડોલરની સહાય, મુઈજ્જુએ કરી હતી અપીલ

India Financial Support Maldives: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે ભારતે માલદીવને 50 મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે...

ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા પહલગામ...

BREAKING: ભારતે પાકિસ્તાને છોડેલી તુર્કીયેના ડ્રોન,ચીનની મિસાઇલ તોડી પાડી: ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન્સ મીડિયાને સંબોધી રહ્યા છે....

Earthquake : ભારત-નેપાળ સરહદે ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

11 મે 2025ની મધ્યરાત્રિએ, જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે તિબેટમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે...

Gujarat Weather News : 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં માવઠુ, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

જૂનાગઢના માળિયા હાટીનામાં 1.7 ઈંચ વરસાદ તથા જામનગરના જામજોધપુરમાં 1.5 ઈંચ અને માણાવદર અને ધારીમાં 1.3 ઈંચ વરસાદ સૌથી વધુ...