pahalgam terror attack

ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે ગુરુવાર(8 મે, 2025)ના રોજ ચાલી રહેલી IPL 2025ની 58મી મેચને...

ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, મિસાઈલ-ડ્રોન તોડીને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન...

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

ભૂજથી કાશ્મીર સુધી સરહદ પર પાકિસ્તાનનો ડ્રોન-મિસાઈલ હુમલો નિષ્ફળ, ભારતના અવકાશી કવચે પાક.ને હંફાવ્યું - ઓપરેશન સિંદૂરનો બીજો દિવસ: નેવીનો...

વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે

ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ન્યુયોર્ક ટાઈમ્સ, ભશશએ જણાવ્યું : ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર પર : ભારતે પાકિસ્તાનમાં અંદર પ્રહારો...

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી...

કોઈ પથ્થર ફેંકે તો ફૂલ ફેંકો પણ…’ ઓપરેશન સિંદૂર અંગે સહેવાગનું રિએક્શન વાયરલ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ...

Pahalgam Terror Attack : યુદ્ધ સમયે કરવામાં આવતા બ્લેકઆઉટ વિશે જાણો વિગતવાર…

યુદ્ધના સમયે બ્લેકઆઉટ (Blackout) કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ દુશ્મન દેશના વિમાનોને હુમલા માટે લક્ષ્યાંક ન મળે અને નાગરિકો-મહત્વના...

સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક

પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન નિયંત્રણ રેખા(એલઓસી)ને અડીને આવેલા ગામોમાં...

રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મથી બહિષ્કારની જાહેરાત કરી

રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિના સંદર્ભમાં જે નિવેદન આપ્યું, તેનાથી સંપૂર્ણ સનાતન ધર્મના અનુયાયીઓ દુઃખી છે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ...