Newsbeat

વક્ફ સંશોધન ઍક્ટ પર આગામી સુનાવણી 20 મેના રોજ, સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે ફેરફારો પર કરશે વિચારણા

Supreme Court On Waqf Amendment Act: સુપ્રીમ કોર્ટ વક્ફ સંશોધન અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે...

FIR આટલી નબળી કેમ? કોઈના દબાણ વગર તપાસ કરો: કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણી કેસમાં હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી

Vijay Shah Reached Supreme Court: મધ્યપ્રદેશના વન મંત્રી વિજય શાહને ઓપરેશન સિંદૂર વિશે બ્રીફ આપનારા કર્નલ સોફિયા કુરૈશી પર આપત્તિજનક ટીપ્પણી...

India vs US Tariff: ‘હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો’, ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકથી કરી ખાસ વાત

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે...

શું IAEA પાકિસ્તાનના પરમાણુ ઉર્જા પર ‘પાવર બ્રેક’ લગાવશે? શ્રીનગરથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી માંગ

પાકિસ્તાનમાં રેડિએશન લીકેની ચર્ચા વચ્ચે સંરક્ષણમંત્રીએ તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાન જેવા રાષ્ટ્રમાં પરમાણુ હથિયાર સલામત નથી. પાકિસ્તાનમાં રેડિએશન...

Delhi Crime : છત્તરપુર મેટ્રો સ્ટેશન પાસે 10 રાઉન્ડ ફાયરિંગ, એક ઇજાગ્રસ્ત

રાજધાનીમાં છતરપુર મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગની ઘટના 10 રાઉન્ડથી વધુ ફાયરિંગ કરવામાં આવ્યું એક સ્કોર્પિયો સવાર ઘાયલ થયો Delhi firing...

કર્નલ સોફિયા કુરેશી વિરૂદ્ધ અશોભનિય ટીપ્પણી કરનાર મંત્રીની ખુરશી ખતરામાં

OPERATION SINDOOR ની બ્રિફીંગ કરનાર અને દેશની સેનાનું પરાક્રમ અને સાહસ ઉજાગર કરનાર વિરૂદ્ધ બોલવું ભારે પડશે કર્નલ સોફિયા કુરેશી...

ઇમરજન્સી દરવાજો ખુલ્યો નહીં અને 5ના મોત, લખનૌમાં બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના

Lucknow Road Accident: ઉત્તર પ્રદેશના લખનૌમાં કિસાન પથ પર ભયાવહ અકસ્માત સર્જાયો છે. એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે...

ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખ્યું હતું પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર પર સરકારનું સત્તાવાર નિવેદન

Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં આતંકવાદ વિરૂદ્ધ રોષ...

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને...

Jammu kashmir : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 48 કલાકમાં સેનાએ 6 આતંકીનો ખાત્મો કર્યો

Jammu kashmir Encounter : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય લીધો...