Editor AB TV

ગુજરાતમાં યુનિવર્સિટી-કોલેજોની પરીક્ષા રદ કે મોકૂફ રખાઈ નથી, વાઈરલ પરિપત્ર ફેક

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સંઘર્ષ અને તણાવભરી સ્થિતિને લઈને સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દેવામાં...

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું

પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ નાજુક છે. પહલગામ આતંકી હુમલા...

ભારતના 32 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ રદ કરવા નિર્ણય, પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ

એરપોર્ટ્સ પર 9થી 14 મે 2025 સુધી તમામ પેસેન્જર ફ્લાઇટ તાત્કાલિક રદ કરવાનો નિર્ણય લેવાયો છે પાકિસ્તાન સાથે વધતાં જતાં...

ભારતની ફરી ‘વૉટર સ્ટ્રાઈક’, ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી નાખ્યા

પહલગામ આતંકી હુમલા અને ભારતના ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે પહલગામ આતંકી...

પશ્ચિમ સરહદે પાકિસ્તાનની ફરી અવળચંડાઈ, અમૃતસરમાં ડ્રોન-વિસ્ફોટક વડે નિષ્ફળ હુમલા, ભારતનો સજ્જડ જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ભીષણ સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક...

સૌરાષ્ટ્રમાં મુશળધાર માવઠાં, માળિયામાં અઢી, સાવરકુંડલા બે ઈંચ, હજુ તોફાની વરસાદનું યલો એલર્ટ

સાવરકુંડલામાં 2 ઈંચ,ધોરાજી, રાજકોટ, પાલીતાણા, તાલાલા, ભાણવડ, કુતિયાણા, કેશોદ, મેંદરડા, વંથલી, જુનાગઢમાં અર્ધાથી એક ઈંચ વરસાદ - કોટડાસાંગાણી ગ્રામ્ય પંથકમાં...

પાડોશી દેશ વચ્ચે તણાવ વચ્ચે ભારતના રાજ્યકક્ષાના મંત્રી પુતિનને મળ્યા

INDIAN STATE DEFENCE MINISTER MEET PUTIN : 80 માં વિજય દિવસની વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું રશિયામાં આયોજિત...

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી ટ્રેનો રદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત,...

ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, માઉન્ટ આબુમાં બ્લેક આઉટ માટે દિશા-નિર્દેશ જાહેર

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે...

સુરક્ષા દળોની દેખરેખ હેઠળ સરળતાથી ચાલી રહી છે વૈષ્ણોદેવીની યાત્રા, ભક્તોએ કરી સેના અને સરકારના પ્રયાસોની પ્રશંસા

પહેલા માં વૈષ્ણોદેવીના દર્શન માટે યાત્રા પર જતા શ્રદ્ધાળુઓમાં ઘણો ડર હતો, પરંતુ હવે સુરક્ષા દળોની દેખરેખને કારણે તેમનામાં ઘણો...