pahalgam terrorist attack

Operation Sindoor | 90થી વધુ આતંકીઓનો સફાયો, ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક...

Pahalgam Terror Attack : યુદ્ધ સમયે કરવામાં આવતા બ્લેકઆઉટ વિશે જાણો વિગતવાર…

યુદ્ધના સમયે બ્લેકઆઉટ (Blackout) કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ દુશ્મન દેશના વિમાનોને હુમલા માટે લક્ષ્યાંક ન મળે અને નાગરિકો-મહત્વના...

સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક

પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન નિયંત્રણ રેખા(એલઓસી)ને અડીને આવેલા ગામોમાં...

ભારત-પાક તણાવ વચ્ચે સેનાને દારૂગોળો પૂરો પાડતી ફેક્ટરીઓમાં રજાઓ રદ, કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવા આદેશ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ચાંદા અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK) ખાતે કામ કરતા તમામ...

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

પહલગામ આતંકવાદી હુમલા બાદ તેમની પહેલી બેઠક છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી...

પહેલગામ હત્યાકાંડ પછી હવે સરહદ પર રેકી, પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર ફરી બેનકાબ

 એક ખાનગી મીડિયાની ટીમે સરહદ પર એવી તસવીરો કેદ કરી કે જે, પાકિસ્તાનના નાપાક ઇરાદાઓનો પર્દાફાશ કરે છે. આ તસવીરોમાં...

વડોદરાના ફતેગંજમાં કલ્યાણ નગર પાસે રસ્તા પર પાકિસ્તાની ધ્વજ લગાવી ત્રાસવાદનો વિરોધ

પહેલગામમાં ત્રાસવાદી હુમલાબાદ ભારતભરમાં પાકિસ્તાન માટેની નફરત વધી રહી છે પહેલગામમાં ત્રાસવાદી હુમલાબાદ ભારતભરમાં પાકિસ્તાન માટેની નફરત વધી રહી છે...

જમ્મુ કાશ્મીરમાં થઈ શકે છે વધુ એક આતંકવાદી હુમલો, આ વખતે ટાર્ગેટ છે આ સ્થળ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ...

યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી, IMF સામે હાથ ફેલાવ્યા, ભારતનો વિરોધ

ભારત સામે યુદ્ધનો ડર સતાવી રહ્યો છે, તો બીજીતરફ તે આર્થિક તંગી સામે પણ જજુમી રહ્યો છે આતંકીઓને છાવરનાર પાકિસ્તાન...

પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ‘ઉશ્કેરણી’ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ

પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યું છે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ...