india vs pakistan

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ

ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના...

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર, આવતીકાલે કેટલાક રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઘણા રાજ્યોને 7 મે (બુધવાર) ના રોજ નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે પહલગામ આતંકવાદી...

ભારતે સિંધુનું પાણી રોક્યું તો અમે હુમલો કરીશું: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ધમકી

પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન...

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ

આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ખરાબ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધુ ખરાબ...