india strikes pakistan

પાડોશી દેશ વચ્ચે તણાવ વચ્ચે ભારતના રાજ્યકક્ષાના મંત્રી પુતિનને મળ્યા

INDIAN STATE DEFENCE MINISTER MEET PUTIN : 80 માં વિજય દિવસની વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું રશિયામાં આયોજિત...

ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે ગુરુવાર(8 મે, 2025)ના રોજ ચાલી રહેલી IPL 2025ની 58મી મેચને...

ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, મિસાઈલ-ડ્રોન તોડીને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન...

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

ભૂજથી કાશ્મીર સુધી સરહદ પર પાકિસ્તાનનો ડ્રોન-મિસાઈલ હુમલો નિષ્ફળ, ભારતના અવકાશી કવચે પાક.ને હંફાવ્યું - ઓપરેશન સિંદૂરનો બીજો દિવસ: નેવીનો...

વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે

ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ન્યુયોર્ક ટાઈમ્સ, ભશશએ જણાવ્યું : ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર પર : ભારતે પાકિસ્તાનમાં અંદર પ્રહારો...

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી...

કોઈ પથ્થર ફેંકે તો ફૂલ ફેંકો પણ…’ ઓપરેશન સિંદૂર અંગે સહેવાગનું રિએક્શન વાયરલ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ...

‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં ભારતીય સેના દ્વારા પાર પડાયેલા 'ઓપરેશન સિંદૂર' પર...