Newsbeat

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ

પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ...

રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મથી બહિષ્કારની જાહેરાત કરી

રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિના સંદર્ભમાં જે નિવેદન આપ્યું, તેનાથી સંપૂર્ણ સનાતન ધર્મના અનુયાયીઓ દુઃખી છે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ...

આવતીકાલે જાહેર થશે ધોરણ 12નું પરિણામ, રાજ્ય શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

ગુજરાત ઉચ્ચરતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ઉચ્ચરતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ...

કમોસમી વરસાદના કારણે ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન, ખેડૂતોને આવ્યો રડવાનો વારો

વામાન વિભાગે હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન...

ગુજરાતમાં ભરઉનાળે માવઠું! હજુ આગામી 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી...

ભારત-પાક તણાવ વચ્ચે સેનાને દારૂગોળો પૂરો પાડતી ફેક્ટરીઓમાં રજાઓ રદ, કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવા આદેશ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ચાંદા અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK) ખાતે કામ કરતા તમામ...

પાણીથી લઈને માલ-સામાન સુધી, બધું જ બંધ થઈ ગયું… ભારતે 6 ફટકા મારીને પાકિસ્તાનની કમર તોડી નાખી

 પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે આયાત-નિકાસ અને ટપાલ સેવાઓ સહિત ઘણા વેપાર અને રાજદ્વારી સંબંધોનો અંત લાવવાનો...

સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ, આકાશમાંથી કરવામાં આવ્યો ફૂલોનો વરસાદ

બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. બદ્રીનાથ મંદિરને 40 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જયારે મંદિરના કપાટ...